સીતારામમૂર્તિ તુમ્મલા

સીતારામમૂર્તિ તુમ્મલા

સીતારામમૂર્તિ, તુમ્મલા (જ. 1901, કાવુરુ, જિ. ગંતુર, આંધ્રપ્રદેશ; અ ?) : તેલુગુના નામી કવિ. તેમની ‘મહાત્મા-કથા’ (1968) કૃતિને 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1930માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી ‘ઉભયભાષા-પ્રવીણ’ની ડિગ્રી મેળવી. તેઓ સંસ્કૃત અને હિંદીની પણ સારી જાણકારી ધરાવતા હતા. પ્રારંભમાં પ્રકૃતિવિષયક કાવ્યો લખ્યા પછી તેઓ રાષ્ટ્રપ્રેમની હાકલથી…

વધુ વાંચો >