સીતાયન (1974)

સીતાયન (1974)

સીતાયન (1974) : મૈથિલી કવિ વૈદ્યનાથ મલિક ‘વિધુ’(જ. 1912)- રચિત મહાકાવ્ય. આ કૃતિમાં 7 સર્ગો છે અને દરેકમાં 7 પેટાસર્ગો છે. આથી કવિએ તેને ‘પ્રથમ સપ્તસર્ગી સુમન’ તરીકે ઓળખાવ્યું છે. પ્રથમ સર્ગમાં તેમણે મિથિલાનું તેમજ વર્ષની તમામ ઋતુઓ દરમિયાનના તેના અદભુત સૌંદર્યનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે; સાથોસાથ મિથિલાની સામાજિક રૂઢિઓ…

વધુ વાંચો >