સિરોહી, રાજપાલ સિંહ
સિરોહી, રાજપાલ સિંહ
સિરોહી, રાજપાલ સિંહ (જ. 7 એપ્રિલ 1943) : આંતરરાષ્ટ્રીય ઑપ્ટિકલ સાયન્ટિસ્ટ તથા ટૅકનૉલૉજિસ્ટ. તેઓ આઈ.આઈ.ટી. દિલ્હીના નિર્દેશક હતા. તેમણે 1964માં આગરા વિશ્વવિદ્યાલયમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકોત્તર તથા ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, દિલ્હીમાંથી ઍપ્લાઇડ ઑપ્ટિક્સમાં પોસ્ટ-એમ.એસસી. તેમજ ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, મદ્રાસ(ચેન્નાઈ)ના મિકૅનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં 1971-1979 સુધી આસિસ્ટંટ પ્રોફેસર…
વધુ વાંચો >