સિરિવાલકહા (શ્રીપાળકથા)

સિરિવાલકહા (શ્રીપાળકથા)

સિરિવાલકહા (શ્રીપાળકથા) : નવપદનું માહાત્મ્ય બતાવતી રચના. બૃહદગચ્છના પછીના નાગોરી તપાગચ્છના હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ સં. 1428માં તે રચી હતી. સં. 1400માં આચાર્યપદે આવી સં. 1407માં તેમણે ફિરોઝશાહ તુગલુકને બોધ આપ્યો હતો. ડૉ. વી. જે. ચોકસી દ્વારા ઈસવી સન 1932માં અમદાવાદથી આ કથા પ્રકાશિત થઈ છે. તેના થોડાક ભાગની પ્રો. કે.…

વધુ વાંચો >