સિંહા સુરજિત

સિંહા સુરજિત

સિંહા, સુરજિત (જ. 1 ઑગસ્ટ 1926, કોલકાતા) : ભારતીય માનવશાસ્ત્રી. તેઓ મુખ્યત્વે ભારતના ઓરિસાના આદિવાસીઓ તથા મધ્યપ્રદેશના બસ્તર વિસ્તારમાં સંશોધનકાર્યથી જાણીતા છે. તેમણે અમેરિકન માનવશાસ્ત્રી રેડફિલ્ડની લોક-ગ્રામ શહેરી સાતત્યની વિભાવનાને આધારે ભારતીય સમાજના અભ્યાસ માટે એક આગવા સંશોધનાત્મક અભિગમને વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે. કોલકાતા યુનિવર્સિટીમાં એમ.એસસી. કર્યા પછી તેમણે અમેરિકામાં…

વધુ વાંચો >