સિંહદેવ ગણિન્

સિંહદેવ ગણિન્

સિંહદેવ ગણિન્ : ગુજરાતી આલંકારિક ટીકાકાર. તેઓ જૈન મુનિ હતા. ગુજરાતના આ જૈન મુનિએ વાગ્ભટ નામના આલંકારિક આચાર્યે રચેલા અલંકારગ્રંથ ‘વાગ્ભટાલંકાર’ પર સંસ્કૃતમાં ટીકા એટલે સમજૂતી લખી છે. પોતાની ટીકાના આરંભમાં 24મા જૈન તીર્થંકર મહાવીરની સ્તુતિ કરી છે. તેમણે પ્રસ્તુત ટીકા પોતાની સ્મૃતિ પાકી કરવા અને સામાન્ય માણસને સમજ આપવા…

વધુ વાંચો >