સાયકિયા ચન્દ્રપ્રસાદ

સાયકિયા ચન્દ્રપ્રસાદ

સાયકિયા, ચન્દ્રપ્રસાદ (જ. 9 ઑગસ્ટ 1928, અમગુરી, જિ. શિવસાગર, આસામ) : આસામના વાર્તાકાર અને નવલકથાકાર. આ બંને સાહિત્યપ્રકારોમાં તેમનું મોખરાનું સ્થાન છે. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી; કોલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી મેળવી.…

વધુ વાંચો >