સાબરમતી (સામયિક)

સાબરમતી (સામયિક)

સાબરમતી (સામયિક) : વિદ્યાર્થીઓ દ્વારા ચાલેલું 1922થી 1929 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠનું શરૂઆતનું સામયિક. એ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ 1920માં અસહકારના આંદોલન સમયે કરી. 1922માં હિંસાને કારણે આ આંદોલન ગાંધીજીએ પાછું ખેંચ્યું અને અંગ્રેજ સરકારે એ જ વર્ષે ‘નવજીવન’ સાપ્તાહિકના લેખો બદલ એમને છ વર્ષની જેલ કરવામાં આવી. તે સમયે વિદ્યાપીઠના…

વધુ વાંચો >