સાંજિનિવેઇવ

સાંજિનિવેઇવ

સાંજિનિવેઇવ : ફ્રેન્ચ સ્થપતિ હેનરી લાબ્રોસાં નિર્મિત ગ્રંથાલયની ઇમારત. આના બાંધકામ માટે 1838માં હેનરી લાબ્રોસાંની સ્થપતિ તરીકે નિમણૂક કરવામાં આવી. જાન્યુઆરી, 1840માં લાબ્રોસાંની યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો. તેનો આખરી નકશો (પ્લાન) તો જુલાઈ, 1844માં સ્વીકૃત થયો હતો. તે અગાઉ તેનો પાયો નંખાઈ ચૂક્યો હતો. 1850માં તેનું બાંધકામ પૂરું થયું હતું.…

વધુ વાંચો >