સહગલ મનમોહન

સહગલ, મનમોહન

સહગલ, મનમોહન (જ. 15 એપ્રિલ 1932, જલંધર, પંજાબ) : હિંદી લેખક. તેમણે ફિલૉસૉફી અને હિંદીમાં એમ.એ.; તથા બી.ટી.; પીએચ.ડી. અને ડી.લિટ.ની ડિગ્રીઓ મેળવી હતી. તેઓ યુજીસી પ્રૉજેક્ટ પર કાર્ય કરતી પંજાબી યુનિવર્સિટીના હિંદી વિભાગમાં પ્રાધ્યાપક અને વડા રહ્યા. તેમની માતૃભાષા પંજાબી હોવા છતાં તેમણે હિંદીમાં 50થી વધુ ગ્રંથો આપ્યા છે.…

વધુ વાંચો >