સરવાન્તિસ સારેન્દ્રા મિગેલ દ

સરવાન્તિસ, સારેન્દ્રા મિગેલ દ

સરવાન્તિસ, સારેન્દ્રા મિગેલ દ (જ. 29 સપ્ટેમ્બર 1547, અલ્કેલા દ હેનાર્સ, સ્પેન; અ. 23 એપ્રિલ 1616, મૅડ્રિડ) : સ્પેનના નવલકથાકાર, કવિ અને નાટ્યકાર. તેમની જગપ્રસિદ્ધ નવલકથા ‘દૉન કિહોતે’ મધ્યકાલીન યુગના જમીનદારના સાહસિક જીવનને નિરૂપે છે. બખ્તર પહેરીને જગતમાં પ્રવર્તમાન અન્યાય સામે તે બળવો પોકારે છે. જગતના નવલકથાસાહિત્ય પર તેની પ્રબળ…

વધુ વાંચો >