સંદીપ ઝાલા

બેરિયમ ચિત્રશ્રેણીઓ

બેરિયમ ચિત્રશ્રેણીઓ : બેરિયમના ક્ષારને પાણી સાથે મોઢા વાટે આપીને નિદાન માટે અન્નમાર્ગના એક્સ-રે-ચિત્રણો લેવાં તે. તે માટે વપરાતું દ્રવ્ય બેરિયમ સલ્ફેટ (BaSO4) પાણીમાં અદ્રાવ્ય હોવાથી તેનું જઠર કે આંતરડામાં અવશોષણ થતું નથી. ઝીણા, સફેદ, ગંધરહિત, સ્વાદરહિત અદ્રાવ્ય ભૂકા કે ચૂર્ણ(powder)ના સ્વરૂપે તે ઉપલબ્ધ છે. સામાન્ય રીતે તેને પાણી સાથે…

વધુ વાંચો >

મૂત્રમાર્ગ-ચિત્રણ

મૂત્રમાર્ગ-ચિત્રણ : મૂત્રપિંડ અને મૂત્રમાર્ગના અવયવોની વિકૃતિઓ અને વિકારો દર્શાવતી નિદાનપદ્ધતિઓ. મૂત્રમાર્ગના અવયવોનું નિર્દેશન કરવા માટે વિકિરણજન્ય ચિત્રણ (isotope studies), અશ્રાવ્યધ્વનિચિત્રણ (ultrasonography) અથવા ધ્વનિચિત્રણ (sonography), મૂત્રમાર્ગચિત્રણ (urography), કમ્પ્યૂટર-સંલગ્ન આડછેદી ચિત્ર (CAT scan), ચુંબકીય અનુનાદી ચિત્રણ (magnetic resonance imaging, MRI), ધમનીચિત્રણ (arteriography) કે શિરાચિત્રણ (venography) જેવાં વાહિનીચિત્રણો (angiography) વગેરે પ્રકારનાં નિદાનીય…

વધુ વાંચો >