શ્રોડિંજર ઇરવિન

શ્રોડિંજર, ઇરવિન

શ્રોડિંજર, ઇરવિન (જ. 12 ઑગસ્ટ 1887, વિયેના; અ. 4 જાન્યુઆરી 1961, વિયેના) : પારમાણ્વિક સિદ્ધાંતના નવાં સ્વરૂપોની શોધ બદલ પી. એ. એમ. ડિરાકની ભાગીદારીમાં વર્ષ 1933નો નોબેલ પુરસ્કાર મેળવનાર ઑસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની. બે પેઢીઓથી તેમના પિતૃઓ વિયેનામાં વસેલા. માતા-પિતા તરફથી ઉચ્ચ કોટિનું શિક્ષણ અને સંસ્કારો મળ્યાં હતાં. શ્રોડિંજર ખુદ બુદ્ધિશાળી અને…

વધુ વાંચો >