શૈલેષ ટેવાણી

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર (1947–1967)

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર (1947–1967) : સૌરાષ્ટ્રના રાજકોટની એક મહત્વની નાટ્યસંસ્થા. સ્થાપકસૂત્રધારો ગુલાબભાઈ શાહ, લાભુભાઈ દવે, નાનુ ખંભાયતા, એમ. આર. દાઉદી, સનત ઠાકર, રામજી વાણિયા વગેરે. સંસ્થાએ સામાજિક દૃષ્ટિબિંદુથી પ્રેરાઈ સમાજ-સુધારણા અને નવજાગૃતિનાં અનેક નાટકો કર્યાં; જેમાં ‘ધરતીનો સાદ’ (1949), ‘ભાઈબીજ’ (1952), ‘જાગતા રહેજો’ (1953), ‘ભૂદાન’ (1954), ‘મારે પરણવું છે’ (1956),…

વધુ વાંચો >