શેળકે શાંતા

શેળકે, શાંતા

શેળકે, શાંતા (જ. 12 ઑક્ટોબર 1922, ઈંદાપુર, મહારાષ્ટ્ર; અ. 6 જૂન 2002, મુંબઈ) : મરાઠીનાં વિખ્યાત કવયિત્રી, પત્રકાર, વાર્તાકાર, અનુવાદક અને બાલસાહિત્યકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં તથા એમ.એ. સુધીનું ઉચ્ચશિક્ષણ પુણે ખાતે. મરાઠી અને સંસ્કૃત વિષય સાથે સ્નાતક-અનુસ્નાતક પદવીઓ પ્રાપ્ત કરી અને એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યાં જે…

વધુ વાંચો >