શિવપ્રસાદ મણિશંકર જાની

શંકરાચાર્ય કૃષ્ણભારતીતીર્થજી

શંકરાચાર્ય કૃષ્ણભારતીતીર્થજી (જ. માર્ચ 1884, તિનીવેલી, ચેન્નાઈ; અ. 2 ફેબ્રુઆરી 1960, મુંબઈ) : હિન્દુ ધર્મના પાંચ સર્વોચ્ચ ગુરુઓમાંના એક. મૂળ નામ : વેંકટ રામન, પિતા પી. નરસિંહ શાસ્ત્રી, તિનીવેલી(ચેન્નાઈ ઇલાકો)ના તહસીલદાર, નાયબ કલેક્ટર તરીકે નિવૃત્ત થયા. કાકા વિજયનગરમની કૉલેજના આચાર્ય અને દાદા રંગનાથ શાસ્ત્રી ચેન્નાઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા. વિદ્યાભ્યાસ દરમિયાન…

વધુ વાંચો >

શાંકવજ (conicoid)

શાંકવજ (conicoid) : જેના સમતલ સાથેના છેદ શાંકવ (conics) હોય તેવું પૃષ્ઠ (surface). દા.ત., ઉપવલયજ, અતિવલયજ, પરવલયજ વગેરે. Ax2 + By2 + Cz2 = 1 શાંકવજનું સમીકરણ છે. જો P(x1, y1, z1) બિંદુ શાંકવજ પર હોય તો બિંદુ  P´ (x1, y1, z1) પણ શાંકવજ પર હોય છે. P, P´ બિંદુઓને…

વધુ વાંચો >