શાહ, મનોજ શાકરચંદ

શાહ, મનોજ શાકરચંદ

શાહ, મનોજ શાકરચંદ (જ. 5 ફેબ્રુઆરી 1955, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના દિગ્દર્શક, અભિનેતા અને પ્રોડ્યૂસર. મનોજ શાહનું નવ ધોરણ સુધીનું શાળાકીય શિક્ષણ મુંબઈ અને અમદાવાદમાં થયું. એમણે એમની કારકિર્દીની શરૂઆત એક નૃત્યદિગ્દર્શક તરીકે કરી હતી. પણ એ સમયે મહેન્દ્ર જોશીના એક નાટકથી પ્રભાવિત થઈને નાટ્યદિગ્દર્શક થવાનું નક્કી કર્યું. નાટ્યજગતના અન્ય…

વધુ વાંચો >