શાહ અબ્દુર્રહીમ દેહલવી

શાહ, અબ્દુર્રહીમ દેહલવી

શાહ, અબ્દુર્રહીમ દેહલવી (જ. 1645, દિલ્હી; અ. 1718) : ફારસીના પ્રખર સૂફી વિદ્વાન. તેમના વડવાઓ અરબ હતા અને ઈરાન થઈને હિંદુસ્તાનમાં આવી વસેલા. તેમના ખાનદાનમાં કેટલીય પેઢીઓ સુધી કાજીનો પરંપરાગત વ્યવસાય હતો. પછીના વંશજો સૈન્યમાં જોડાયેલા. શાહના પિતા શેખ વજીહુદ્દીન એક બહાદુર સૂફી હતા અને ડાકુઓ સાથેની ઝપાઝપીમાં શહીદ થયેલા.…

વધુ વાંચો >