શાસ્ત્રી સત્યવ્રત

શાસ્ત્રી, સત્યવ્રત

શાસ્ત્રી, સત્યવ્રત [જ. 29 સપ્ટેમ્બર 1930, લાહોર (હવે પાકિસ્તાનમાં)] : સંસ્કૃતના વિદ્વાન અને કવિ. ‘શાસ્ત્રી’ તથા ‘વ્યાકરણાચાર્ય’ની ઉપાધિ ઉપરાંત એમ.એ., એમ.ઓ.એલ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. અધ્યાપનનો વ્યવસાય. દિલ્હી યુનિવર્સિટીમાંથી સંસ્કૃતના પંડિત મનમોહનનાથ દાર પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત. શાસ્ત્રીનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : મુલાકાતી પ્રાધ્યાપક, ઇન્ડિયન સ્ટડિઝ, યુલાલાગ્કૉર્ન યુનિવર્સિટી, બૅંગ્કૉક, 1977-79;…

વધુ વાંચો >