શાસ્ત્રી શંકરલાલ ગંગાશંકર

શાસ્ત્રી, શંકરલાલ ગંગાશંકર

શાસ્ત્રી, શંકરલાલ ગંગાશંકર (જ. 2 મે 1902, ચુણેલ, તા. નડિયાદ, જિ. ખેડા, ગુજરાત; અ. 1 જૂન 1946) : ગુજરાતી વિવેચક અને નવલિકાકાર. સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમણે પ્રાથમિક શિક્ષણ મલાતજમાં અને માધ્યમિક શિક્ષણ સોજિત્રામાં લીધું હતું. 1919માં તેઓ મૅટ્રિક થયા. 1923માં ગુજરાત કૉલેજમાંથી બી.એ. ઑનર્સ અને 1925માં સંસ્કૃત અને…

વધુ વાંચો >