શાસ્ત્રી નીલકંઠ કે. એ.

શાસ્ત્રી, નીલકંઠ કે. એ.

શાસ્ત્રી, નીલકંઠ કે. એ. (જ. 12 ઑગસ્ટ 1892, તિરૂનેલવેલી, તમિલનાડુ; અ. 15 જૂન 1975, ચેન્નાઈ) : દક્ષિણ ભારતના અગ્રણી ઇતિહાસકાર. તેઓ યુનિવર્સિટી ઑવ મદ્રાસના ઇતિહાસના તેજસ્વી વિદ્યાર્થી હતા. તેઓ દક્ષિણ ભારતની ભાષાઓ જાણતા હતા અને અગ્નિ એશિયાના અભ્યાસ વાસ્તે તેમણે ડચ અને ફ્રેન્ચ ભાષા શીખી લીધી હતી. કેટલોક સમય તિરૂનેલવેલીમાં…

વધુ વાંચો >