શહાજિન્દે ફકિરપાશા મેહબૂબ

શહાજિન્દે, ફકિરપાશા મેહબૂબ

શહાજિન્દે, ફકિરપાશા મેહબૂબ (જ. 3 જુલાઈ 1946, સસ્તુર, જિ. ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર) : મરાઠી કવિ. તેઓ 1970માં મરાઠાવાડ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. તેઓ એમ. ડી. એમ. કૉલેજમાં મરાઠી વિભાગના વડા તરીકે અધ્યાપનકાર્ય કરે છે. તેઓ મરાઠાવાડ યુવક સાહિત્ય સંમેલન, મુસ્લિમ મરાઠી સાહિત્ય સંમેલન વગેરેના પ્રમુખ રહ્યા છે. તેમની માતૃભાષા દખણી હોવા છતાં…

વધુ વાંચો >