શર્મા બાલકૃષ્ણ ‘નવીન’

શર્મા, બાલકૃષ્ણ ‘નવીન’

શર્મા, બાલકૃષ્ણ ‘નવીન’ (જ. 1897, ભયાના ગામ, મધ્યપ્રદેશ; અ. 29 એપ્રિલ 1960) : હિંદી કવિ અને રાજકારણી. બાળપણના નાથદ્વારાના વૈષ્ણવ પરિવેશની અસર એમના પર પડી. અગિયારમે વર્ષે શિક્ષણનો પ્રારંભ; 1917માં કાનપુરની ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજમાં પ્રવેશ. માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ ઉજ્જૈનની માધવ કૉલેજે કવિને રાજનીતિ પ્રત્યે આકર્ષિત કર્યા. 1916માં લખનૌ મુકામે…

વધુ વાંચો >