શર્મા ગિરધર આર.

શર્મા, ગિરધર આર.

શર્મા, ગિરધર આર. (જ. ?) : અલ્લાહાબાદની આસપાસનાં સ્થળોનો પુરાતત્વીય ઇતિહાસ પ્રકાશમાં લાવનાર પુરાતત્વવિદ અને ઇતિહાસકાર. ડૉ. શર્મા ગિરધરે અલ્લાહાબાદ યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસ-સંસ્કૃતિ-પુરાતત્વ ભવનના અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. અધ્યાપન દરમિયાન સહકાર્યકરો અને વિદ્યાર્થીઓના સહકારથી ડૉ. શર્માએ અલ્લાહાબાદની આસપાસનાં ઘણાં પુરાતત્વીય સ્થળોનું નિરીક્ષણ અને તેમની તપાસ કરેલાં અને કેટલાંકનું તો પ્રારંભિક…

વધુ વાંચો >