શરદ શાહ

ડૉપ્લર પારધ્વનિ આલેખન

ડૉપ્લર પારધ્વનિ આલેખન : લોહીના વહનમાં ઉદભવતા વિકારોનું નિદાન કરવાની પદ્ધતિ. અવાજ તરંગો દ્વારા ગતિ કરે છે. આપણા કાન અવાજના બધા જ પ્રકારના તરંગો ઝીલી શકતા નથી તેથી કેટલાક અવાજના તરંગોને આપણે સાંભળી શકતા નથી. આ પ્રકારના અવાજને અશ્રાવ્યધ્વનિ અથવા પારધ્વનિ (ultrasound) કહે છે. આ પ્રકારના અશ્રાવ્યધ્વનિના તરંગો જ્યારે કોઈ…

વધુ વાંચો >