શકુનિ

શકુનિ

શકુનિ : ‘મહાભારત’નું એક અત્યન્ત દુષ્ટ, કુટિલ, કપટી પાત્ર. ‘મહાભારત’ના કેટલાયે મહત્વના પ્રસંગોના મૂળમાં તેની કુટિલ નીતિ જ રહેલી. તેની આ દુષ્ટતાએ પવિત્ર પાંડવોને દુ:ખી કરવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું અને છેવટે ભયંકર યુદ્ધ અનિવાર્ય બનાવી દીધું, જેણે સર્વનાશ સર્જ્યો. શકુનિ ગાંધાર દેશના નૃપતિ સુબલનો જ્યેષ્ઠ પુત્ર હતો અને…

વધુ વાંચો >