વ્યાસ હરિશચંદ્ર

વ્યાસ, હરિશચંદ્ર

વ્યાસ, હરિશચંદ્ર (જ. 16 માર્ચ 1939, બીકાનેર, રાજસ્થાન) : હિંદી લેખક. તેમણે પોલિટિકલ સાયન્સમાં એમ.એ. અને એમ.એડ.ની પદવીઓ મેળવી હતી. તેઓ સરકારી આઇ.એ.એસ.ઈ. બીકાનેરમાં સિનિયર અધ્યાપક તરીકે રહેલા. તેમણે અત્યારસુધીમાં 36 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હિમાલય કે ઉસ પાર’ (1986) તેમની જાણીતી નવલકથા છે. ‘ધૂલ ભરા હીરા’ (1962) તેમનો બાળકો…

વધુ વાંચો >