વ્યાસ નિર્મોહી

વ્યાસ, નિર્મોહી

વ્યાસ, નિર્મોહી (જ. 3 ફેબ્રુઆરી 1934 બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી નાટ્યકાર. તેમણે હિંદીમાં એમ.એ. તથા વિશારદની પદવીઓ મેળવી. પછી એલએલ.બી. કર્યું. તેઓ અનુરાગ કલાકેન્દ્ર, બીકાનેરના સ્થાપક સેક્રેટરી રહ્યા. તેઓ રાજસ્થાન ભાષા સાહિત્ય એવમ્ સંસ્કૃતિ અકાદમી, બીકાનેરના સભ્ય રહ્યા. તેમણે અત્યારસુધીમાં રાજસ્થાની તેમજ હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં…

વધુ વાંચો >