વ્યાસ કિશોરભાઈ દયાશંકર

વ્યાસ, કિશોરભાઈ દયાશંકર

વ્યાસ, કિશોરભાઈ દયાશંકર (જ. 13 નવેમ્બર 1942, સાવરકુંડલા, જિ. અમરેલી; અ. 16 જૂન 1999, ડૂસલડૉફ, જર્મની) : ભારતના ઉદ્યોગક્ષેત્રના એક અગ્રણી. માતા મોંઘીબહેન, પિતા દયાશંકર વ્યાસ. 1972માં હર્ષદાબહેન સાથે લગ્ન થયાં. ધોરણ નવ સુધીનો અભ્યાસ ખડસલી લોકશાળામાં કર્યો. ધોરણ દસ-અગિયાર સાવરકુંડલા હાઈસ્કૂલમાં ભણ્યા. બેચલર્સ ડિગ્રી ઇન મિકેનિકલ ઍૅન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર.…

વધુ વાંચો >