વ્યવહારવાદ

વ્યવહારવાદ

વ્યવહારવાદ : તત્વચિંતનની એક મહત્વની પદ્ધતિ તેમજ સતતત્વ ક્રિયાશીલ છે એમ રજૂ કરતી તેની શાખા. જેમ અનુરૂપતા, સંવાદિતા, સુસંગતતા, અ-વિરોધ એ સત્યના માપદંડ છે તેમ વ્યવહારવાદ એ સત્યનો માપદંડ છે. અંગ્રેજીમાં  પ્રયોજાતો ‘પ્રૅગ્મા’ એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ કાર્ય છે. તેને વ્યવહાર-પ્રયોજિત કાર્ય પણ કહેવામાં આવે છે. આ શબ્દ…

વધુ વાંચો >