વૉટસન જે. બી.

વૉટસન, જે. બી.

વૉટસન, જે. બી. (જ. 9 જાન્યુઆરી 1879, ગ્રીન વિલે, દક્ષિણ કોરોલિના યુએસ.; અ. 1958) : મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્તનવાદના સ્થાપક અને પ્રખર હિમાયતી મનોવિજ્ઞાની. મનોવિજ્ઞાન આત્માના વિજ્ઞાન, મનના વિજ્ઞાન અને તે પછી ચેતનાના મનોવિજ્ઞાન તરીકે ઓળખાતું હતું ત્યારે અમેરિકામાં જ્હૉન બ્રૉક્સ વૉટસને તેને વર્તનના મનોવિજ્ઞાન તરીકે ઓળખાવી તેના અભ્યાસ માટેનો એક…

વધુ વાંચો >