વૈદ્યનાથન, સી એસ

વૈદ્યનાથન, સી એસ

વૈદ્યનાથન, સી એસ (જ. 8 ઑગસ્ટ 1949, કોઇમ્બતૂર) :  1998થી 1999 સુધી ભારતના પ્રથમ એડિશનલ સૉલિસિટર જનરલ તથા સુપ્રીમ કોર્ટમાં સિનિયર ઍડ્વોકેટ (વરિષ્ઠ વકીલ). સર્વોચ્ચ અદાલતમાં અયોધ્યામાં ભગવાન રામ તરફથી કે સીમાચિહ્નરૂપ રામ જન્મભૂમિ કેસમાં અરજદાર તરફથી રામલલ્લા માટે દલીલો કર્યા પછી દેશભરમાં પ્રસિદ્ધિ મેળવી. 50 વર્ષથી વધારે સમયથી ભારતની…

વધુ વાંચો >