વેન્ચુરી રૉબર્ટ

વેન્ચુરી, રૉબર્ટ

વેન્ચુરી, રૉબર્ટ (જ. 1925, ફિલાડૅલ્ફિયા, અમેરિકા) : અનુઆધુનિકતાવાદના જન્મદાતા, પ્રણેતા તથા પ્રથમ અનુઆધુનિક સ્થપતિ. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં તેમણે પ્રાધ્યાપક જ્યાં લાબાતુ હેઠળ સ્થાપત્યનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1954માં તેઓ રોમ ગયા. ત્યાં તેમને સ્થાપત્યક્ષેત્રનો પ્રતિષ્ઠિત ખિતાબ ‘પ્રિ દે રોમા’ મળ્યો. રોમમાં વિરાટકાય ભવ્ય પ્રાચીન રોમન સ્થાપત્યમાં તેમને કોઈ રસ પડ્યો નહિ, પણ…

વધુ વાંચો >