વેગડ અમૃતલાલ ગોવામલ

વેગડ, અમૃતલાલ ગોવામલ

વેગડ, અમૃતલાલ ગોવામલ (જ. 3  ઑક્ટોબર 1928, જબલપુર, મધ્યપ્રદેશ) : હિંદી તથા ગુજરાતી લેખક. તેમણે કલાભવન, શાંતિનિકેતનમાંથી લલિત કલામાં ડિપ્લોમા (1952) મેળવેલો. 1955માં તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી. 1953થી જબલપુરમાં શાસકીય કલાનિકેતનમાં ચિત્રકલાના શિક્ષક તરીકે કામગીરી કરી. તેમણે હિંદી તેમજ ગુજરાતીમાં ગ્રંથો આપ્યા છે. તેમના હિંદી ગ્રંથોમાં ‘બાપુ સૂરજ કે દોસ્ત’…

વધુ વાંચો >