વેંકટ કૃષ્ણ શાસ્ત્રી બી. વી.

વેંકટ કૃષ્ણ શાસ્ત્રી, બી. વી.

વેંકટ કૃષ્ણ શાસ્ત્રી, બી. વી. (જ. 13 ઑગસ્ટ 1954, દેવનહલ્લી, જિ. બૅંગલોર, કર્ણાટક) : સંસ્કૃત પંડિત. તેમણે બૅંગલોર યુનિવર્સિટીમાંથી બી.એસસી.; સંસ્કૃત સાથે એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ઇન્ટરનૅશનલ સંસ્કૃત રિસર્ચ એકૅડેમી, બૅંગલોરના નિયામક; અખિલ કર્ણાટક સંસ્કૃત પરિષદના સેક્રેટરી અને નિષ્ણાત સમિતિના સભ્ય રહ્યા. તેઓ સંસ્કૃત પાઠ્યપુસ્તકોના સમીક્ષક પણ…

વધુ વાંચો >