વેંકટ કવિ ચેમકુરા

વેંકટ કવિ, ચેમકુરા

વેંકટ કવિ, ચેમકુરા (જ. સત્તરમી સદી) : તાંજોરના રઘુનાથ નાયકના દરબારમાં પ્રસિદ્ધ કવિ. તેમનું નામ હતું ચેમકુરા વેંકટરાજુ. રાજાના લશ્કરી પ્રવાસોમાં તેમણે રાજાની સેવા કર્યાનું જણાય છે. તેમની કાવ્યકૃતિ ‘વિજયવિલાસમ્’ તેલુગુમાં એક મહાકાવ્ય ગણાય છે. તેમાં તેઓ તેમની જાતને લક્ષ્મણામાત્યના પુત્ર તરીકે અને તેમના કાવ્યને સૂર્યદેવ તરફથી મળેલી પ્રેરણારૂપ માને…

વધુ વાંચો >