વેંકટેશ્વર રાવ અતલુરી

વેંકટેશ્વર રાવ, અતલુરી

વેંકટેશ્વર રાવ, અતલુરી (જ. 28 સપ્ટેમ્બર 1927, વનપમુલા, જિ. ક્રિશ્ન, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે 1950માં મદ્રાસ (ચેન્નઈ) યુનિવર્સિટીમાંથી બી.ઈ.ની પદવી મેળવી હતી. તેઓ આંધ્રપ્રદેશ વિદ્યુત બૉર્ડના મુખ્ય ઇજનેર તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ હૈદરાબાદ ઑલ્વિન લિ.ના અધ્યક્ષ અને સલાહકાર પણ રહેલા. તેમણે તેલુગુ તેમજ અંગ્રેજીમાં કુલ 30 ગ્રંથો આપ્યા છે.…

વધુ વાંચો >