વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ

વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ

વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ : આસ્થા, એકતા અને ઊર્જાનું ધામ – મંદિરની સાથે અનેકવિધ સેવાકીય અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓ કરતું સેવાભાવી કેન્દ્ર. આ કેન્દ્રનું હાર્દ છે – ઉમિયામાતાનું મંદિર. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત આ કેન્દ્ર અમદાવાદના જાસપુરમાં આકાર લઈ રહ્યું છે. અહીં કુલ 100 વીઘા જમીનમાં રૂ. 2000 કરોડના ખર્ચે…

વધુ વાંચો >