વિશ્વમાનવ (સામયિક)

વિશ્વમાનવ (સામયિક)

વિશ્વમાનવ (સામયિક) : માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા ઝંખતું સામયિક. તેની શરૂઆત ભોગીભાઈ ગાંધીએ જાન્યુઆરી 1958માં કરી. (જાન્યુઆરી 1958થી જુલાઈ 1958 સુધી ‘માનવ’; પછીથી ‘વિશ્વમાનવ’). તેમાં સાહિત્યવિભાગ સુરેશ જોષીને, કલાવિભાગ ગુલામ મોહમ્મદ શેખને તથા વિજ્ઞાનવિભાગ મધુકર શાહને સુપરત કરેલા. આધુનિકતાની આબોહવા રચાવાની શરૂઆત આ સામયિકથી થઈ. એ પછી સુરેશ જોષીનું ‘ક્ષિતિજ’ શરૂ…

વધુ વાંચો >