વિશ્વનાથ

વિશ્વનાથ

વિશ્વનાથ : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રી અને અનેક ભાષાવિદ કવિ. તેમને ‘કવિરાજ’ એવું બિરુદ મળેલું. તેઓ ઓરિસાના વતની હતા અને કલિંગના મહાપાત્ર વૈષ્ણવ સંપ્રદાયના બ્રાહ્મણ હતા. તેમના પૂર્વજો વિદ્વાનો અને કવિઓ હતા. તેમના પિતાનું નામ ચંદ્રશેખર હતું અને તેઓ વિદ્વાન કવિ હોવાની સાથે ચૌદ ભાષાઓના જાણકાર હતા. જ્યારે વિશ્વનાથ વિદ્વાન કવિ…

વધુ વાંચો >