વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન (Analytical psychology)

વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન (Analytical psychology)

વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન (Analytical psychology) : મનના વિસ્તારો, વ્યક્તિત્વનું માળખું અને પ્રકારો વગેરે વિશેના મનશ્ચિકિત્સક કાર્લ યુંગના સિદ્ધાંતો, તેમજ મનોવિશ્લેષણ કરવાનો તેમનો અભિગમ અને પદ્ધતિ રજૂ કરતું મનોવિજ્ઞાન. યુંગે મનના ત્રણ વિસ્તારો દર્શાવ્યા છે : ચેતન મન, વ્યક્તિગત અચેતન મન અને સામૂહિક અચેતન મન. ચેતન મન સૌથી બહાર, સપાટી ઉપર હોય…

વધુ વાંચો >