વિશિષ્ટાદ્વૈત

વિશિષ્ટાદ્વૈત

વિશિષ્ટાદ્વૈત : વિશિષ્ટાદ્વૈત પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનનો એક જાણીતો સિદ્ધાન્ત છે. તેના ઉત્તમ પુરસ્કર્તા રામાનુજ છે. તેઓ બૌધાયન, ટંક, દ્રમિડ વગેરે પૂર્વાચાર્યોના આ સિદ્ધાંતને ‘બ્રહ્મસૂત્ર’ પરના તેમના ‘શ્રીભાષ્ય’માં વ્યવસ્થિત રીતે પ્રતિપાદિત કરે છે. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના આધારરૂપ, બૃહદારણ્યક ઉપનિષદનું અંતર્યામિન્ બ્રાહ્મણ (37) છે. તદનુસાર, ઈશ્વર પૃથ્વીમાં રહે છે, પૃથ્વીની અંદર છે, જે…

વધુ વાંચો >