વિવિધતીર્થકલ્પ

વિવિધતીર્થકલ્પ

વિવિધતીર્થકલ્પ : જિનપ્રભસૂરિએ ભારતનાં જૈન તીર્થોની યાત્રા દરમિયાન જુદા જુદા સમયે સંસ્કૃત-પ્રાકૃતમાં રચેલા કલ્પ. આ ગ્રંથ દિલ્હીમાં ઈ. સ. 1333માં સમાપ્ત થયો હતો. એનું નામ ‘કલ્પપ્રદીપ’ પણ છે. તેમાં ગુજરાતનાં કેટલાંક જૈન તીર્થોના કલ્પ છે; જેમ કે, શત્રુંજય, ઉજ્જયંત (ગિરનાર), અશ્વાવબોધ (ભરૂચમાં આવેલ છે.), સ્તંભનક (થામણા), અણહિલપુર તથા શંખપુર (શંખેશ્વર).…

વધુ વાંચો >