વિવાહલઉ

વિવાહલઉ

વિવાહલઉ : મધ્યકાલીન કાવ્યસાહિત્યનું એક સ્વરૂપ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન, રાસ, પદ્યવાર્તા જેવા સાહિત્યસ્વરૂપ જેવું આ સ્વરૂપ છે. ઈ. સ. 1450થી 1550ના સમયગાળામાં અનેક જૈન-જૈનેતર કવિઓએ તે અજમાવ્યું છે. ‘વિવાહલઉ કે વેલિ’ એ લગ્નવિધિ-વિષયક ગેય રચના છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન એ સામાજિક વ્યવસ્થાનું અતિ મહત્વનું તત્વ મનાય છે. આ…

વધુ વાંચો >