વિલાયતહુસેનખાં

વિલાયતહુસેનખાં

વિલાયતહુસેનખાં (જ. 1895, આગ્રા; અ. 18 મે 1962, દિલ્હી) : આગ્રા ઘરાનાના પ્રસિદ્ધ ગાયક કલાકાર. પિતા નથ્થનખાં પોતે શાસ્ત્રીય સંગીતના જાણીતા કલાકાર હતા. અનેક ગુરુઓ પાસેથી સંગીતની તાલીમ લેવાની તક વિલાયતહુસેનખાંને પ્રાપ્ત થઈ હતી. તેમના પ્રથમ સંગીતગુરુ હતા ઉસ્તાદ કરામતહુસેનખાં, જેઓ જયપુર દરબારમાં રાજગાયક હતા. એમની પાસેથી તેમને સ્વર અને…

વધુ વાંચો >