વિરાસત

વિરાસત

વિરાસત : ગુજરાતનું પ્રથમ ગ્રામીણ લોકકલા સંગ્રહાલય. તેની સ્થાપના પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે પોતાના વતન આકરુ(તા. ધંધૂકા)માં કરી હતી. 1979માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી એમાંથી જતે દહાડે વિરાસતની સ્થાપનાનાં બીજ રોપાયાં. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં મિલમાલિકોના બંગલા જોઈને આકરુના પોતાના જૂના મકાનને તોડીને તેને ટ્રેડિશનલ લુક આપ્યો. પોતાના સન્માનમાં મળેલાં…

વધુ વાંચો >