વિનોગ્રાડસ્કી સેરગેઇ નિકૉલિવિચ

વિનોગ્રાડસ્કી સેરગેઇ નિકૉલિવિચ

વિનોગ્રાડસ્કી સેરગેઇ નિકૉલિવિચ (જ. 1 સપ્ટેમ્બર 1856, કીવ; અ. 25 ફેબ્રુઆરી 1953, બ્રી–કોમ્ટે–રૉબર્ટ, ફ્રાન્સ) : જમીનના બૅક્ટિરિયા દ્વારા નત્રિલીકરણ અને નાઇટ્રોજન-ફિક્સિંગની દેહધાર્મિક પ્રક્રિયા અંગેનું સંશોધન કરી જીવવિજ્ઞાનમાં બૅક્ટિરિયૉલોજીનું મહત્વ બતાવનાર રશિયન વિજ્ઞાની. વિનોગ્રાડસ્કીએ 1881માં સેન્ટ પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કરી, 1885માં સ્ટ્રાસબર્ગ – જર્મની ગયા. સલ્ફર બૅક્ટિરિયા હાઇડ્રોજન સલ્ફાઇડનું…

વધુ વાંચો >