વિનાશકારી સૂક્ષ્મજીવો

વિનાશકારી સૂક્ષ્મજીવો

વિનાશકારી સૂક્ષ્મજીવો : વનસ્પતિ અને પ્રાણીઓમાં વ્યાધિનો ઉદ્ભવ, ખોરાકનો બગાડ, સ્વાસ્થ્યરક્ષાને હાનિ જેવી આર્થિક દૃષ્ટિએ વિનાશકારી ઘટનાઓ માટે કારણભૂત સૂક્ષ્મજીવો. આવા સૂક્ષ્મજીવોમાં જીવાણુ (bacteria), ફૂગ (fungus), પ્રજીવ (protozoon) અને લીલ (algae) ઉપરાંત વિષાણુઓ(virus)નો પણ સમાવેશ કરવામાં આવે છે. પ્રોટીનના સ્તરથી આચ્છાદિત એવા ન્યૂક્લીઇક ઍસિડના બનેલા આ વિષાણુઓ, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા…

વધુ વાંચો >