વિઠ્ઠલનાથ ગુસાંઈજી

વિઠ્ઠલનાથ ગુસાંઈજી

વિઠ્ઠલનાથ ગુસાંઈજી (જ. ઈ. સ. 1575; અ.) : હિંદુ ધર્મના પુદૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના એક આચાર્ય. શ્રી વલ્લભાચાર્યજી પ્રયાગના ત્રિવેણી-તીર્થ નજીકના કાંઠે આવેલા અડેલ ગામ નજીકના દેવલિયા ગામમાં રહેતા હતા ત્યારે સં. 1570(ઈ.સ. 1513)ના ભાદરવા વદિ 12ના દિવસે (કોઈ સં. 1567 પણ કહે છે) મોટા પુત્ર શ્રી ગોપીનાથજીનો જન્મ થયો. ત્યારપછી…

વધુ વાંચો >