વિજ્ઞાનશિક્ષણની સંશોધનપદ્ધતિ

વિજ્ઞાનશિક્ષણની સંશોધનપદ્ધતિ

વિજ્ઞાનશિક્ષણની સંશોધનપદ્ધતિ : વિજ્ઞાનશિક્ષણની સરળતા અને અસરકારકતા માટે આવશ્યક ચિંતિત સંશોધનાત્મક અભ્યાસ. વીસમી સદીમાં વિજ્ઞાને માનવજીવન ઉપર જબરદસ્ત પ્રભાવ પાડ્યો છે. વિજ્ઞાનથી અત્યારે સ્વાસ્થ્ય, સંચારણ, પરિવહન અને પાવર દ્વારા માણસનો ચહેરો બદલાઈ રહ્યો છે. એક અદ્યતન ઓરડામાં બેઠે બેઠે વિજ્ઞાનનાં પરિણામો દૃષ્ટિગોચર થાય છે. પરિસર પણ વિજ્ઞાનની પ્રજાતિ કરાવે છે.…

વધુ વાંચો >